- મુદતી ધિરાણ યોજના હેઠળ ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૨૩-૨૦૨૪ (તા.૩૧/૦૩/૨૦૨૪) સુધી અલ્પસંખ્યક સમુદાયના ૧૮૩૪૫ લાભાર્થીઓને કૂલ રૂ. ૧૨૪.૯૮ કરોડનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- શૈક્ષણિક ધિરાણની યોજના હેઠળ ૨૦૦૩-૨૦૦૪ થી ૨૦૨૩-૨૦૨૪ (તા.૩૧/૦૩/૨૦૨૪) સુધી અલ્પસંખ્યક સમુદાયના ૨૩૮૧ લાભાર્થીઓને કૂલ રૂ.૩૧.૯૮ કરોડનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- માઇક્રો ક્રેડીટ યોજના અંતર્ગત સંસ્થાઓ મારફતે ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૨૩-૨૦૨૪ (તા. ૩૧/૦૩/૨૦૨૪) સુધી અલ્પસંખ્યક સમુદાયના કૂલ. ૯૮૫ લાભાર્થીઓને રૂ.૯૬.૦૦ લાખનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- રાષ્ટ્રીય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ ફરીદાબાદની મુદતી ધિરાણ યોજના હેઠળ વર્ષ ૨૦૦૭-૨૦૦૮ થી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ (તા.૩૧/૦૩/૨૦૨૧) સુધી ૪૪૭૦ વિકલાંગ લાભાર્થીઓને કૂલ- રૂ. ૨૫૪૧.૩૩ લાખ નુ ધિરાણ કરવામાં આવેલ છે."
|