ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ(અ.જા.) રાજય સરકાર રાષ્ટ્રીય અનુ. જાતિ નાણા અને વિકાસ નિગમ (NSFDC) ના સંકલનમાં રહીને રાજ્યની અતિપછાત જાતિના લોકોના આર્થિક વિકાસ માટે નિયત કરાયેલ લઘુત્તમ વ્યાજના દરે નીચે મુજબની વિવિધ ધિરાણ યોજનાઓ અંતર્ગત ધિરાણ કરી રહ્યું છે.
- નાના ધંધા / વ્યવસાય ધિરાણ યોજના
- મહિલા સમૃદ્ધિ યોજના.
- પશુપાલન ધિરાણ યોજના
- પેસેન્જર ઑટો રીક્ષા ધિરાણ યોજના.
- પેસેન્જર વાન ધિરાણ યોજના.
- ફુડ કોર્ટ વાન ધિરાણ યોજના.
|