- બ્લોક નં. ૨, ડી-૨ વિંગ, ચોથો માળ, કર્મયોગી ભવન, ર્ડા.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)ની કચેરી કાર્યરત છે.
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૧૦/૨૦૦૨ના ઠરાવથી અતિપછાત જાતિ વિકાસ બોર્ડનું નામ બેચરસ્વામી અતિપછાત જાતિ વિકાસ નિગમ રાખવાનું ઠરાવેલ છે.
- મેનેજર (વ) ની જગ્યા ઉભી કરવામાં આવેલ છે.
- લોક રજુઆતો સંબંધિત ખાતાને જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.
|