ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણી નિમિતે ગુજરાત અનુસચિત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અન્વયે વ્યાજ અને દડનીય વ્યાજ માફ કરવા અંગે. મુદત લંબાવવા અંગે(તા.૩૧/૦૩/૨૦૧૭)
ઠરાવ ક્ર્માંક : અવક/૧૪ર૦૧૫ /૧૩૧૭૦૧ /જ