ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ્નો ઉદ્દેશ રાજ્યમાં વસેલા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અમાનવીય ગુલામી-ગરીબીવાળા અસ્વચ્છ વ્યવસાયમાંથી મુકિત અપાવી તેઓ અને તેમના આશ્રિતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી લોન-શિરાણ/સહાય પૂરી પાડી તેમનું પુન:સ્થાપન કરવાનો છે. |