સામાજીક ન્યાય અને અઘિકરીતા વિભાગ હેઠળના વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકના નિગમોની સીઘા ઘિરાણની યોજના હેઠળ લાભાર્થીઓની ૫સંદગી કરવા માટેની સમિતિની પુન:રચનાના ઠરાવ ક્રમાંક:સશ૫/૧૦૨૦૦૭/૫૦/અ.૧થી નીચે મુજબની સમિતિની પુન:રચના કરવામાં આવેલ છે. આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી (છોકરા) માટે વાર્ષિક ૪ ટકા અને વિદ્યાર્થીની (છોકરી) માટે વાર્ષિક ૩.૫ ટકા રહેશે. |