હેતુ |
- પછાત વર્ગના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો વ્યવસાયીક મેડીકલ અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે લોન યોજના..
|
લોન મેળવવાની પાત્રતા |
- અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
- અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ, ૫રંતુ રૂ. ૧,૫૦,૦૦૦/- સુઘીની આવક ઘરાવતા અરજદારોને અગ્રતા આ૫વામાં આવશે.
- આવરી લેવામાં આવેલ અભ્યાસક્રમ
- એમ.બીએ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યામસ ક્રમ)
- એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
- આઇ.આઇ.ટી/અન્ય સંસ્થા.ઓ દ્રારા યોજવામાં આવેલ સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
- મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્રારા યોજવામાં આવેલા તબીબી શિક્ષણ સંબંધી એમ.બી.બી.એસ.(આર્યુવૈદિક, હોમીયોપેથીક, યુનાની સહિત) અભ્યાસક્રમ
- નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્રારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પિટાલીટી મેનેજમેન્ટના ડિપ્લોમા અભ્યાસક્રમ.
|
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે. |
- પ્રવેશ ફી અને ટયુશન ફી
- રહેવા – જમવાનો ખર્ચ
|
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ |
- આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧૫.૦૦લાખ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી (છોકરા) માટે વાર્ષિક ૪ ટકા અને વિદ્યાર્થીની (છોકરી) માટે વાર્ષિક ૩.૫ ટકા રહેશે.
- આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જેમાં રાષ્ટ્રીય નિગમના ૯૦ ટકા, રાજય સરકારના ૫ ટકા અને લાભાર્થી ફાળાની ૫ ટકા રકમ રહેશે.
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે. લોનની વસુલાત અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી ભરપાઇ કરવાની રહેશે.
|
|
|