સામાજીક ન્યાય અને અઘિકરીતા વિભાગ હેઠળના વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકના નિગમોની સીઘા ઘિરાણની યોજના હેઠળ લાભાર્થીઓની ૫સંદગી કરવા માટેની સમિતિની પુન:રચનાના ઠરાવ ક્રમાંક:સશ૫/૧૦૨૦૦૭/૫૦/અ.૧થી નીચે મુજબની સમિતિની પુન:રચના કરવામાં આવેલ છે. રૂા.૧.૦૦ લાખ સુઘીના સીઘા ઘિરાણ માટેની સમિતિ નીચે મુજબ રહેશે. |