ન્યુ સ્વાર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ) |
હેતુ |
- ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી જાતિઓની મહિલાઓ માટે સ્વ ભાનભેર સ્વુરોજગારી મેળવી આર્થિક ઉત્ક ર્ષ સાધવા અંગેની ખાસ નવી યોજના.
- આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો/વ્ય વસાય કરી શકશે
|
લોન મેળવવા માટેની પાત્રતા |
- અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્ય વસાયના કિસ્સા માં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્યધ જામીન આપવાના રહેશે
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- લોનની મહત્તમ મર્યાદા રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીની છે
- આ યોજનામાં સરકારશ્રી દ્વારા વખતોવખત નકકી થયેલ વ્યાજદર લાગુ પડશે
- આ યોજના હેઠળ ધંધા/ વ્યાવસાયની રકમની ૧૦૦ % લોન આપવામાં આવે છે.
- આ લોનની રકમ વ્યાાજસહિત ૬૦ સરખા માસિક હપ્તા૧માં ભરપાઇ કરવાની રહેશે.
|