• 12 Vishwas ke, Vikas Ke, Jan-kalyan ke
     


Latest Update

પ્રસ્તાવના

.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં સમાવિષ્‍ટ જ્ઞાતિઓ પૈકી વારસાગત વ્‍યવસાય મુજબ પશુ ઉછેર, તેમની દેખભાળ, દૂધ વેચવાનો ધંધો જેવા પરંપરાગત વ્‍યવસાયને કારણે વર્ષોથી અવિકસીત રહેલા રબારી તથા ભરવાડ જાતિ ના લોકો વિકાસ થઈ શકે અને અન્‍ય જાતિઓની હરોળમાં આવી શકે તે માટે રાજય સરકારના સમાજ કલ્‍યાણ વિભાગના ઠરાવ ક્રમાંક : સશપ/૧૪૮૯/૧૬૬ર/અ, તા.૧૩/૦ર/૧૯૯૦થી રબારી-ભરવાડ જ્ઞાતિના સામાજીક અને શૈક્ષણિક ઉત્‍કર્ષ માટે ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે..

વધુ વાંચો...

Explore Welfare Schemes

પદાધિકારીઓ

શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા
માનનીય મંત્રીશ
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ
ડૉ. મનિષા રાજીવભાઈ વકીલ
માનનીય રાજ્યકક્ષા મંત્રીશ
શ્રી હર્ષદકુમાર પટેલ IAS
શ્રી હર્ષદકુમાર પટેલ (IAS)
સેક્રેટરી