અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના ત્રણ નિગમોને વર્ષ ૨૦૧૬-૧૭માં યોજનાકીય કામગીરી માટે કુલ રૂ.૨૦.૦૦ કરોડની શેરમૂડી, લોન પેટે ફાળવવા અંગેની નવી બાબતને વહીવટી મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : અવક-૧૫૨૦૧૬-૧૦૫૧૩૧(પા.ફાઈલ)-જ