મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • પ્રવૃતિઓ
    • ઠરાવો
    • વહિવટી માળખું
    • મીડિયા
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
  • લાભાર્થીઓ
  • નિયામક મંડળ
  • સંપર્ક કરો
  • હોમ
  • અમારા વિશે
  • ઉદ્દેશો

ઉદ્દેશો

  • પ્રિન્ટ
  • શેર કરો
નિગમના મુખ્‍ય ઉદ્દેશો
 
ગુજરાત રાજયમાં સૌથી મોટો વસ્‍તી સમુદાય ધરાવતાં ઠાકોર અને કોળી સમાજ અને તેમની પેટાજાતિઓનો સરકારશ્રી દ્રારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે.રાજયમાં ઠાકોર અને કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછુ છે અને સ્‍ત્રીઓમાં શિક્ષણ નહીવત છે.આ સમાજનો મોટો વર્ગ અભણ,અજ્ઞાન અને રૂઢિચુસ્‍ત હોવાથી સમાજની રૂઢિમાન્‍યતાઓ, વંશ પરંપરાગત અને અંધશ્રધ્‍ધા પર આધારીત હોય છે.તેમજ રીત રિવાજ પણ ઘણાં ખર્ચાળ હોવાથી ઠાકોર અને કોળી સમાજના લોકોની આર્થિક પરિસ્‍થિતિ નબળી છે. આ તમામ પરિબળોને કારણે ઠાકોર અને કોળી સમાજનો પુર્ણ પણે વિકાસ થઇ શકયો નથી. માટે રાજયમાં ઠાકોર અને કોળી સમાજના લોકો અન્‍ય વિકસીત સમાજના લોકોની હરોળમાં આવી શકે તે હેતુસર ઠાકોર અને કોળી સમાજના નબળી આર્થિક પરિસ્‍થિતિ ધરાવતાં જરૂરીયાત મંદ લોકો સ્‍વમાનભેર સ્‍વરોજગારી મેળવી આત્‍મનિર્ભર બની જીવનમાં ઉન્‍નતિ કરી શકે તે ઉદેશથી નિયત આવક મર્યાદા અને પાત્રતા ધ્‍યાનમાં લઇ નીચે દર્શાવેલ વિવિધ યોજનાઓ હેઠળ લોન આપવામાં આવે છે.
  • કૃષિ અને સંલગ્ન ­પ્રવૃત્તિઓ માટેની યોજનાઓ.
  • લઘુ ઉઘોગો, કારીગરી અને પરંપરાગત ધંધા-વ્યવસાય માટેની યોજનાઓ
  • સેવાકીય ધંધા/વ્યવસાય અને પરિવહન સેક્ટર માટેની યોજનાઓ.
લોન સહાય મેળવવાની પાત્રતાઃ
  • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર યા કોળી તથા તે પૈકીની પેટાજાતિના હોવા જોઇએ.
  • તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂા. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂા. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાય માટે લોન મેળવવા અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.
  • અમારા વિશે

  • પ્રસ્તાવના
  • ઉદ્દેશો
  • પ્રવૃતિઓ
  • ઠરાવો
  • વહીવટી માળખું
  • મીડિયા
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
ઠરાવો
વહિવટી માળખું
મીડિયા

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ

ડાઉનલોડ

લોન સહાય મેળવવાની પાત્રતા
નિયામક મંડળ
લાભાર્થીઓ

ઇ-સિટીઝન

માહિતી મેળવવાનો અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
સફળતા
સંપર્ક કરો

સંપર્ક

બ્લોક - ૧૬ , ભોયતળીયે, ડો.જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય), ગાંધીનગર-૩૮ર૦૧૦ ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+91 79 23256486

go to top
©2021 ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપWeb Information Manager

મુલાકાતીઓ

391273

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo