મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકાર
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • ઉદ્દેશો
    • પ્રવૃતિઓ
    • એક્ટ
    • વહીવટી માળખું
    • ઠરાવો
  • યોજનાઓ
    • આર્થિક ઉત્કર્ષ
  • લાભાર્થીઓ
  • ડાઉનલોડ
  • સંપર્ક કરો
  • હોમ
  • પ્રશ્નોત્તર

પ્રશ્નોત્તર

  • પ્રિન્ટ
  • શેર કરો
ડેટા ટેબલ પ્રશ્નોતર
પ્રશ્ન ૧ : લોન મેળવવા માટે અરજી કરેલ તેનું શું થયું ?
જવાબ ૧ : આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો.
 
પ્રશ્ન ૨ : લોન અરજી મંજુર થયેલ છે કે કેમ ?
જવાબ ૨ : આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો.
 
પ્રશ્ન ૩ : લોન અરજી ના મંજુર કયા કારણોસર કરવામાં આવી છે ?
જવાબ ૩ : આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી નો સંપર્ક કરવો.
 
પ્રશ્ન ૪ : અરજી મંજુર થયેલ હોય તો ધિરાણ ક્યારે મળશે ?
જવાબ ૪ : આ બાબતે જિલ્લા મેનેજરશ્રી , જિલ્લા કચેરી અથવા મનેજર (યોજના) વડી કચેરી નો સંપર્ક કરવો.
 
પ્રશ્ન ૫ : અરજી ના મંજુર થયેલ હોય તો , મંજુર કરવા માટે કોને મળવું ?
જવાબ ૫ : અરજી ના મંજુર થયેલ હોય અને મંજુર કરવા માટે વ્યાજબી કારણ હોય તો જનરલ મેનેજર શ્રી , વડી કચેરી ને રજૂઆત કરવી.
 
પ્રશ્ન ૬ : ધિરાણ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ કરવાના છે ?
જવાબ ૬ : નીચે મુજબ ના લોન ડોક્યુમેન્ટ્સ કરવાના થાય છે .
(૧) વચન ચિટ્ઠી, (૨) લોન એગ્રીમેન્ટ, (૩) બાહેંધરી પત્રક , (૪) ગીરોખત વિગેરે.
 
પ્રશ્ન ૭ : કેટલા અને કેવા પ્રકારના જામીન આપવાના છે.
જવાબ ૭ : રૂ. ૩૦,૦૦૦/- સુધીના ધિરાણમાં કોઈ જામીન આપવાના થતા નથી.
રૂ. ૩૦,૦૦૧/- થી રૂ. ૧,૦૦,૦૦૦/- સુધીના ધિરાણમાં નીચેમાંથીં કોઈપણ એક જામીન આપવાનો રહેશે.
  • સરકારી/અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી
  • ધિરાણની રકમની દોઢગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભ માં બોજ્નોંધ કરવાની રહેશે)
  • જાત જામીન એટલે કે ધિરાણની દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત (બોજ નોંધ કરાવવાની રહેશે.)
  • લાભાર્થીએ પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવા.
  • રૂ. ૧,૦૦,૦૦૦/- થી વધુના ધિરાણમાં બે જામીન આપવાના રહેશે.
  • સરકારી/અર્ધસરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારી અથવા
  • ધિરાણની રકમ ની દોઢગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજ્નોંધ કરાવવાની રહેશે)
  • લાભાર્થીએ દશ પોસ્ટ ડેટેડ ચેક આપવા.
 
પ્રશ્ન ૮ : ધિરાણ મળ્યા હોય તો જામીન બદલવા શું કરવું ?
જવાબ ૮ : સામાન્ય રીતે જામીન બદલી શકતા નથી, પરંતુ અપવાદ રૂપ કિસ્સા માં લાભાર્થી તરફ થી મળેલ વસુલાત વિગેરે બાબતોને ધ્યાને લઈ ગુણદોષ ને આધારે જામીન બદલી શકાય છે.
 
પ્રશ્ન ૯ : આપેલ જામીન ક્યારે ના બદલી શકાય ? કયા કારણોસર ?
જવાબ ૯ : જવાબ ૮ મુજબ.
 
પ્રશ્ન ૧૦ : સબસીડી કેટલી અને ક્યારે મળશે ?
જવાબ ૧૦ : બેન્કેબલ યોજના હેઠળ ધિરાણ ના ૫૦ % અથવા રૂ ૧૦,૦૦૦/- બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સબસીડી તરીકે મળવા પાત્ર થાય છે.
એન. એસ. એફ. ડી. સી. (સીધા ધિરાણ ) ની યોજના હેઠળ જે લાભાર્થી ની આવક ગરીબી રેખા થી ઓછી છે તેવા લાભાર્થી ને ધિરાણ ના ૫૦ % અથવા રૂ ૧૦,૦૦૦/- બે માંથી જે રકમ ઓછી હોય તે રકમ સબસીડી તરીકે મળવા પાત્ર થાય છે.
સબસીડીની રકમ ભારત સરકારશ્રી તરફથી મળેથી ક્રમાનુસાર આપવામાં આવે છે.
 
પ્રશ્ન ૧૧ : સબસીડી કયા કારણોસર ના મંજુર કરેલ છે ?
જવાબ ૧૧ : (૧) અરજદારે અથવા તેમના કુટુંબ ના સભ્યો એ અગાઉ સબસીડી નો લાભ મેળવેલ હોય.
(૨) એન. એસ. એફ. ડી. સી. (સીધા ધિરાણ ) ની યોજના હેઠળ ગરીબી રેખા ની આવક મર્યાદા કરતા વધુ આવક ધરાવતા હોય તેવા કિસ્સાઓ માં .
 
પ્રશ્ન ૧૨ : ધિરાણ મંજુર થયેલ હોય, તો જિલ્લા કચેરી એ ચેક મોકલેલ છે કે કેમ ?
જવાબ ૧૨ : આ બાબતે મેનેજર શ્રી (નાણાં), વડી કચેરી નો સંપર્ક કરવો.
  • હોમ

  • અમારા વિશે
  • યોજનાઓ
  • લાભાર્થીઓ
  • ડાઉનલોડ
  • માહિતી મેળવવાના અધિકાર
  • સંપર્ક કરો
  • ફોર્મ
  • પ્રશ્નોત્તર
  • ફિડબેક
  • સાઈટમેપ
  • Search Result
  • સફળતા
  • સમાચાર
  • શોધો
  • ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
  • Screen Reader Access
  • વિડીયો ગેલેરી
  • Publications
  • ફોટો ગેલેરી
  • Privacy Policy
  • Hyperlinking Policy
  • Copyright Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Web Information Manager
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
Gujarat Portal
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
ઉદ્દેશો
પ્રવૃતિઓ
એક્ટ
વહીવટી માળખું
ઠરાવો

યોજનાઓ

આર્થિક ઉત્કર્ષ

લાભાર્થીઓ

ડાઉનલોડ

ઉપયોગી લિન્કસ્

ફોર્મ
માહિતી મેળવવાના અધિકાર
પ્રશ્નોત્તર
ફિડબેક
વિડીયો ગેલેરી
પ્રકાશનો
સાઈટમેપ

સંપર્ક

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ બ્લોક નંબર - ૧૦ , રજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત - ૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૩૮૮૩, ૨૩૨૫૩૮૮૧, ૨૩૨૫૩૮૭૮, ૨૩૨૫૩૮૮૬

         
©2021 ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિ Hyperlinking Policy Copyright Policy Terms & Conditions ડિસ્ક્લેમર સાઈટમેપWeb Information Manager

મુલાકાતીઓ

830421

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo