ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અશકતતા પેન્શન યોજના અને સંત સુરદાસ યોજનામાં તીવ્ર વિકલાંગતા ધરાવતા લાભાર્થીઓને અપાતી સહાયની રકમ રૂ.૨૦૦/- થી વધારીને રૂ.૩૦૦/- કરવા બાબત.ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૦૯/૨૧૬/છ-૧