ભારતીય ઉધમિતા સંસ્થા, ગાંધીનગર ખાતે ગુજરાતના દિવ્યાંગજનોના સશક્તિકરણ અર્થે કેન્દ્રની સ્થાપના અંગે કુલ રૂ. ૬૬૦.૭૭ લાખ ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક:અપગ/૧૦૨૦૧૯/૨૫૨૬૬૭/છ.૧