Notification(અધિસૂચના ક્રમાંક: મકમ/૧૧૨૦૨૧/૪૮૬૮૯/જ)ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા) ગાંધીનગરના અધ્યક્ષશ્રીની જગ્યાનો હવાલો શ્રી મનોજ અગ્રવાલ (IAS),અધિક મુખ્ય સચિવશ્રી,સા.ન્યાય ને સોંપવા બાબત.