અ.નં. | દિવ્યાંગતાનો પ્રકાર | પુરસ્કારની વિગત |
૧ | માનસિક ક્ષતિ માટે(ઓટિઝમ, સીપી,બહુદિવ્યાંગતા અને મંદબુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે | વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૨ | મૂક બધિર માટે (મૂક અને બધિર બંન્ને દિવ્યાંગતા સાથે હોય તેવા) | વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૩ | દ્રષ્ટિહિન માટે(લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંન્ને માંથી કોઇ એક સંવર્ગને) | વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |
૪ | અસ્થિવિષયક દિવ્યાંગત (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા એક દિવ્યાંગ માટે) | વાલી- માબાપને રૂ. ૧૦૦૦૦/- રોક્ડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર |