નિયામકશ્રી અનુસૂચિત્ત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની તમામ વ્યક્તિલક્ષી યોજનાઓ માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રીશ્રી ધ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર માન્ય રાખવા બાબત. પરિપત્ર ક્રમાંક : અજાક/૧૦૨૦૨૦/૬૫૧૨૩૦/ગ