ગુજરાત રાજય તથા રાજય બહારની સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતાં પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા માટે ઠાકોર અને કોળી જાતિના લાભાર્થીઓ ,કલાકારો યા કારીગરોએ કલા/કારીગરી યા હુન્નરથી બનાવેલ માલના વેચાણ માટે જરૂરી સ્ટોલ મેળવી જે તે સ્થળે જવા આવવા માટે નિગમ દ્વારા જરૂરી સગવડ આપવામાં આવે છે. |