સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ૨૮ અને અગરિયાની ૦૫ મળી કુલ ૩૩ આદર્શ નિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સવલતો પૈકી ગણવેશના ખર્ચમાં વધારો કરવા રૂ.૦.૩૦ કરોડની સને ૨૦૨૫-૨૬ નવી બાબતની વહીવટી મંજુરી બાબત.
ઠરાવ ક્રમાાંકઃ- SJED/NWR/e-file/17/2024/2171/A-1