રખડતા, ભટકતા, અનાથ, તરછોડાયેલા, શોષણયુક્ત, ઘરવિહોણા બાળકોને ટુંકાગાળાની મફત આશ્રય, ભોજન, તબીબી સારવાર અને શિક્ષણ તાલિમ આપવામાં આવે છે. હાલ રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે ઓપન શેલ્ટર હોમ મંજુર કરવામાં આવે છે. ( ઓપન શેલ્ટર હોમ યાદી જોવા માટે અહિયા ક્લિક કરો. ) |