વીસ મુદ્દાનો કાર્યક્રમ
અનુસૂચિત જાતિ માટે મુદ્દા નં. ૧૧ એ. |
|
૨૦ - મુદ્દાના કાર્યક્રમના આરંભથી, આ કાર્યક્રમના અમલ માટે ગુજરાત દેશમાં મોખરાના રાજ્યોમાંનું રાજય રહ્યુ છે. અનુસૂચિત જાતિની રાજ્યમાં વસ્તી આશરે ૭.૦૯ ટકા છે
જે યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિનાં કુટુંબોને ગરીબીની રેખા ઉપર લાવવા સહાય કરવામાં આવે છે તે યોજનાઓઃ |
કાર્યક્રમ / એજન્સી : |
- નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ
- કૃષિ નિયામક
- પશુપાલન નિયામક.
- બાગાયત નિયામક.
- કુટિર ઉદ્યોગ આયુકત.
- ગ્રામ વિકાસ આયુકત.
- ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ.
- મત્સ્ય ઉદ્યોગ આયુકત.
- રોજગાર અને તાલીમ નિયામક.
- ગુજરાત જમીન વિકાસ નિગમ.
- ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમ.
- ઉદ્યોગ સાહસિક વિકાસ કેન્દ્ર
- ગુજરાત સફાઇ કામદાર બોર્ડ
|
પંચવર્ષિય યોજનાઓ દરમિયાન અનુસૂચિત જાતિના કુંટૂંબોને ગરીબીની રેખાથી ઉપર લાવવા માટે સહાયતા કરવી. |
ડેટા ટેબલ અનુસૂચિત જાતિના કુંટૂંબોને ગરીબીની રેખાથી ઉપર લાવવા માટે સહાયતા પંચવર્ષીય યોજનાઓ | અનુસૂચિત જાતિના કુંટુંબો | ૬ઠ્ઠી પંચવર્ષીય યોજના | ૩ . ૫૨ લાખ | ૭ મી પંચવર્ષીય યોજના | ૨ . ૫૨ લાખ | ૮ મી પંચવર્ષીય યોજના | ૨ . ૭૮ લાખ | ૯ મી પંચવર્ષીય યોજના | ૩ . ૨૮ લાખ | ૧૦ મી પંચવર્ષીય યોજના | | |